શનિવાર, 6 ફેબ્રુઆરી, 2021

બજેટ 2021 ની વીમા કંપની ઉપેર અસર

 બજેટ બજેટ બજેટ ૨૦૨૧ ની વીમા કંપની ઉપેર કેવી રીતે અસર થઈ છે તે જાણવા જેવુ છે

ચાલો આજે અપડે જાણીએ કે વીમા કંપની ને કેવી રીતે અસર થઈ છે આ ૨૦૨૧ ના બજેટ થી . વીમા કંપની માં જે યુલિપ પ્લાન હતો તેમ લિમિટ હવે ૨.૫૦.૦૦૦ ની કરવા માં આવી છે . આનો અર્થ એ થાય છે કે તમે ૨.૫૦.૦૦૦ થી વધારે યુલિપ માં માં રોકાણ કરશો તો ૧૦ ટકા ટેક્સ લગસે . પહેલા આવું નો હતું . 



૨૦૨૦ માં કોઈ પ્લાન માં રોકાણ કરો તે વીમા કંપની ટેક્સ ફ્રી પૈસા પાછા આપતી હતી . તે હજુ પણ છે . પણ તે ખાલી ટ્રેડિટીઓનાલ પ્રોડક્ટ ઉપેર જ ટેક્સ ફ્રી છે . એ ખાસ ધ્યાન રાખવા જેવુ છે . 

હવે વીમો લેતા પહેતા તે ચોક્કસ થી જાની લેજો કે તેમ ટેક્સ કેટલો લાગે છે . ને કેટલા પૈસા તમને પાંચ મળે છે . તે ટેક્સ ફ્રી મળે છે કે તેના ઉપેર ટેક્સ લાગે છે . જે જાની ને પછી જ પોલોશી લેવી . 

૨૦૨૧ ના બજેટ માં વીમા કંપન પણ નવા નવા પ્લાન લાવી સકે છે . જેમાં જે તે કંપની વધારે વડતર આપી સકે છે . 

જો વધારે નફો લેવો હોય તો તમે યુલિપ પ્લાન માં રોકાણ કરી સકો છો . કેમ કે તે સેરમાર્કેટ પર આધારિત છે . ને શેરમાર્કેટ હમેશા ઉપેર જ આવે છે . એટલે તમારા પૈશા ડબલ થસે . 

જો વધારે માહિતી લેવી હોય બજેટ ની વીમા કંપની ઉપેર તો ફોન કરી સકો છો - 

હિમાંશુ બેન્કર - ૯૪૦૮૬૪૪૮૧૧ . 

ફેસબુક પેજ - હિમાંશુ બેન્કર

what is claim Ratio in insurance ?

The claim serrlement ratio is an insure is the number of claims settled against the number of claims filed . the higher the ratio the better...